અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા ગામે પવિત્ર શલીલા નર્મદા નદીના કિનારે આવેલા શ્રી ખોડલધામ મંદિરનો 14મો પાટોત્સવ આજે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો....
ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 59મી વાર્ષિક સામાન્ય સભા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કના સભાખંડમાં ઉત્સાહભેર યોજાઈ હતી. સભામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી...
વાગરાના અલાદર ગામમાં કથિત ગેરકાયદેસર માટી ખનનના મુદ્દે સ્થાનિક સ્તરે યોજાયેલી “જનતા રેડ” બાદ અનેક ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક કાર્યકર મહેશ મકવાણાના...
ભરૂચ અંકલેશ્વર નજીક નવજીવન હોટલ સામે સુરત-અંકલેશ્વર હાઇવે પર શુક્રવારે સાંજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે...
ભરૂચ આજના ડિજિટલ યુગમાં જ્યાં લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયાની દુનિયામાં વ્યસ્ત છે, ત્યાં ગામડાઓની જૂની પરંપરાગત લોકકલાઓ ધીમે ધીમે લુપ્ત થતી જોવા મળી...
ભરૂચ ભરૂચ જિલ્લાના નબીપુર ઓવરબ્રિજ નજીક રવિવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડીઝલ ભરેલું ટેન્કર પલટી જતા એક વ્યક્તિનું મોત થયું હતું,...
ભરૂચ જિલ્લાના વાગરા વિસ્તારમાં આવેલી શ્યામ આર્શિવાદ સોસાયટીમાં ગઈકાલે સવારે પડોશી વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બની જતા મારામારી અને ધમકી સુધી મામલો પહોંચી ગયો હોવાની...
ભરૂચના પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આશૂરા પર્વની ઉજવણી કરાઈ હતી. આજથી ૧૩૮૮ વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં ધોમધખતા તાપમાં...