ભરૂચ શહેરમાં જર્જરિત ઇમારતોને લઈને નગરપાલિકા દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે હવે નગરપાલિકાની પોતાની જ ઇમારતની હાલત અંગે પ્રશ્નો...
અધ્યાત્મના અજવાળા જે જન્મમાં પૂરેપૂરા મેળવી શકાય અને જન્માંતરીય અધૂરી સાધનાને જ્યાં પુનઃ જગાડી શકાય ને પૂરેપૂરી સાધી શકાય રે… પરમાત્મા સુધી પહોંચી શકાય ને...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા પોતાની સાદગી અને જનસેવાના કાર્યો માટે જાણીતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપવામાં આવેલા આર્થિક આત્મરક્ષાના...
ભરૂચ : ભરૂચ તાલુકાના ચાવજ ગામે આવેલી રાધે રેસિડન્સીમાં રહેતાં બે પાડોશીઓ કોમન દિવાલમાં ખીલી મારવા જેવી નજીવી બાબતે બાખડી પડતાં મામલો સી ડિવિઝન પોલીસ...
ભરૂચ. ભરૂચમાં બકરી ઈદના પર્વને શાંતીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ પોલીસ મથકની શાંતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી....
વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવાયા ભરૂચ : ભરૂચ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ બંને મુખ્ય...
ભરૂચ : ભરૂચ પાલિકા કચેરી ખાતે સોમવારે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના નવા ચૂંટાયેલા કોંગ્રેસ સભ્યો સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત કાર્યકરો, આગેવાનો...
ભરૂચ : રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે રૂ.20 લાખની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ‘વર્ધિયન’ અને ‘કુલચા...