ઝઘડિયાના રાણીપુરા પાસે કિંજલ કેમિકલ્સ સામે પ્રદૂષિત પાણી છોડ્યાનો આક્ષેપ, ખેડૂતોમાં રોષ
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક આવેલી કિંજલ કેમિકલ્સ કંપની સામે પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કંપનીમાંથી લીક થયેલું...
