નડિયાદના મિશન રોડ પર આવેલ મેથોડીસ્ટ હોસ્પિટલ (મીશન) અહીંયાથી નડિયાદ તેમજ જિલ્લાના અને અન્ય ડોક્ટરોએ પ્રેક્ટિસ કરી આજે તેમની પ્રાઈવેટ હોસ્પિટલો બનાવી છે. ત્યારે મેથોડીસ્ટ...
સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં ૫ થી ૯ મે – પંચદિનાત્મક સહજાનંદી બાળ શિબિર સંપન્ન થઈ છે. છેલ્લા સાત વર્ષથી નિયમિત યોજાતી આ બાળ શિબિરમાં...