દીપાવલી પર્વના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણની રમણભૂમિ એવા વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિપાવલી...
ખેડા શહેરમાં પરા દરવાજાની પાસે અંબા માતાના પોળમાં રહેતા નિખિલકુમાર હસમુખલાલ જયસ્વાલ પોતે ટેક્સ પ્રેક્ટિસનો વ્યવસાય કરે છે. તેમની માતા સુશીલાબેન ગત 8 મી ઓક્ટોબરના...
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પેટ્રોલિંગમાં હતાં. આ દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા ટર્બો ગાડી વડોદરાથી અમદાવાદ તરફ જનાર છે જેમા ઈંગ્લીશ દારૂ છુપાયો...
નડિયાદ વિધાનસભામાં સમાવિષ્ટ કણજરી નગરપાલિકા ખાતે રૂ. 1,03,60,594/- ના ખર્ચે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સરકારના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યા...
શ્રી સંતરામ મંદિર, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તીર્થ પ્રસાદી, ડુંગાકુઈ, નડિયાદ ખાતે ગુરુ મહારાજ શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ, તથા વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા...
નડીઆદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમ જેને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા SAA (Specialised Adoption Agency) ની માન્યતા આપવામાં આવેલ છે. તેમજ સમાજ...
અમદાવાદથી વડોદરા જતી ઇન્ટરસિટી ટ્રેન નડિયાદથી આણંદ તરફ જતી હતી. ત્યારે કણજરી બોરીયાવી સ્ટેશન નજીક એન્જિન અને ડબ્બા વચ્ચેનું જોઈન્ટ તૂટી ગયું હતું. જેથી એન્જિન...
આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે ખેડા લોકસભા વિસ્તાર હેઠળ આવતી વિધાનસભાની બેઠકો પર સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો સાથે સંપર્ક કરી સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા...