નડિયાદ સંતરામ રોડ ઉપર આવેલા વર્ગો કોમ્પ્લેક્ષની પાસે સાલેમ સ્ટ્રેટની અંદર રહેતા આનંદ કુમાર કારભરીએ પોતાના ઘરની અંદર પંખાની સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે...
વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આસોસુદ પુનમના રોજ ભવ્ય શરદોત્સવ – રાસોત્સવની આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી...
આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીકમા જ છે ત્યારે ભારતીય જનતા પક્ષની યુવા પાંખ એટલે કે યુવા મોરચા દ્વારા સમગ્ર રાજયમાં મહાસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. આ...
૩૬ મી નેશનલ ગેમ્સ ચેમ્પિયનશિપમાં નડિયાદ એકેડેમીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી નડીયાદ એકેડેમી, નડિયાદ શહેર તથા સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે. મહાત્મા મંદિર, ગાંધીનગર...
નડિયાદ જવાહરનગરમાં આ વર્ષે પણ સંત કવરરામ મંદિરમાં સંત કંવરરામ સાહેબની ૮૩ મી વર્ષી મહોત્સવ નિમિતે ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ...
આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સાંસદ સંપર્ક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે કેન્દ્રિયમંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે આજે કપડવંજ...
ખેડા- આણંદ જિલ્લાના અબોલ અને બિનવારસી પશુ-પક્ષી માટે ૨૪ કલાક કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સે ૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરતા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા ઉજવણી...
નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં વિજયા દશમીના પર્વની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદમાં પંજાબી સમાજ દ્વારા બપોરે સંતરામ મંદિરના પટાંગણમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં...