નડિયાદ : વિજયા દશમી પર્વ નિમિત્તે મહેમદાવાદ ખાતે “મહા શસ્ત્રપૂજન” કાર્યક્રમ યોજાયો.
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ધર્મરક્ષા યુવાશક્તિ સમિતિ દ્વારા સ્વામિનારાયણ મેદાન મહેમદાવાદ ખાતે વિજયા દશમી પર્વ નિમિત્તે “મહા શસ્ત્રપૂજન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયા...
