નડીયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ધર્મચક્ર તપના પારણાં પર્વોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં પારણાંત્સવ ઉજવાયો હતો. નડિયાદ પીપલગ રોડ...
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં કોરોનાના કારણે તા.૧૧/૦૩/૨૦૨૦ બાદ અનાથ થયેલ બાળક, એવા...
નડિયાદમાં શ્વેતાંબર જૈન સંઘ દ્વારા આજે ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા. બુધવારે નડિયાદના આંગણે ૮૨ દિવસ...
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા તા. 22 થી 24 દરમ્યાન યોજાયેલ 16 માં યુવક મહોત્સવમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય – નડિયાદના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા...
એલ.સી.બી પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે કઠલાલ હદના મુંડેલ સીમ વિસ્તારના ઉંટઇ માતાના મંદિર પાસે આવેલ ખેતરમાં રહેતા જયેશકુમાર ઉર્ફે ભયો અર્જુનસિંહ ડાભી...
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સરકારની વિવિધ યોજનાકીય ગ્રાન્ટમાંથી મહેમદાવાદ નગરપાલિકા વિસ્તાર માટે રૂા. ૫૦૧.૯૧ લાખના ૬૯ વિકાસના...