ગુજરાત રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગમાં અમે છેલ્લા કેટલાય વર્ષોથી આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો તનતોડ મહેનત કરી પાયાની કામગીરી કરી રહી છે. આ...
વડતાલ મંદિરના કોઠારી ડૉ. સંત વલ્લભ સ્વામી એ જણાવ્યું હતું કે ગ્રીષ્મ ઋતુમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાની એક પરંપરા છે. વડતાલ સહિત સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના...
નડિયાદ શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને સંચાલક રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ...
લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારના ૮ વર્ષ પૂર્ણ થયા પ્રસંગે સુશાસન સપ્તાહની ઉજવણીના સમાપન દિવસ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નડિયાદ શહેર દ્વારા ત્રિરંગા...
ખેડા જિલ્લાની ધો. ૧ થી ૧ર ની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી ૧૯૦૦ ઉપરાંત શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે. નડિયાદ શહેરના બજારમાં પાઠય...
ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની એડીપ યોજના અંતર્ગત અંધજન મંડળ નડીઆદ અને સી.આર.સી. અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સાધનો-વિતરણનો કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને...