ભરૂચમા આપઘાત કરનાર ક્લાસ-1 અધિકારી છોટાઉદેપુરમાં ફરજ દરમિયાન પણ લોનના હપ્તાને લઈ ચિંતિત હતા : મૃતકે ક્રેડિટ કાર્ડ કે અન્ય પ્રકારની કુલ કેટલી લોન લીધી હતી તે અંગે પોલીસ તપાસ ચાલુ, તમામ પાસાઓની તપાસ
ભરૂચ : ભરૂચ જિલ્લામાં મહિના પહેલાં જ પ્રમોશન મેળવી આયોજન અધિકારી તરીકે ફરજ પર આવેલા પિયુશકુમાર ઉકાણીએ તેમના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાના...
