અંકલેશ્વર સબ જેલમાં નશામુક્તિ સાથે રક્ષાબંધનની આધ્યાત્મિક ઉજવણી : 140થી વધુ કેદી ભાઈઓ અને પોલીસ સ્ટાફ જોડાયા, નશાથી દૂર રહી સકારાત્મક જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવાઈ
ભરૂચ : બ્રહ્માકુમારીઝ શક્તિનગર અંકલેશ્વર સેવા કેન્દ્ર દ્વારા તા. 25 ઓગસ્ટના રોજ અંકલેશ્વર સબ જેલ ખાતે નશામુક્તિ અને રક્ષાબંધનનો આધ્યાત્મિક પર્વ ઉજવવામાં આવ્યો હતો....
