સુરત શહેરના ‘હ્યુમન રાઇટ્સ ફેડરેશન’ (USA)ના પ્રમુખ મહેન્દ્ર આયાલાણી દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 63 અને 64ના કથિત દુરુપયોગ સામે ભારતના મુખ્ય ન્યાયાધીશ...
ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શ્રી જલારામ બાપા મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું....
આમોદના માંડવા ફળિયામાં સરદાર પટેલ આવાસ યોજના હેઠળ ફાળવાયેલા મકાનોને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. આ...
ભરૂચ : શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી કવિતાધામ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા સ્ટ્રીટ ડોગ્સ માટે હડકવા વિરોધી રસીકરણ અભિયાન યોજાયું...