ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ તારીખ ૯/૩/૦૯ ના શનિવારે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા અને M.X.મેડિકલ સેન્ટરના ઉપક્રમે યોજવામાં આવ્યો...
ભરૂચ નગરની સિવિલ હોસ્પિટલમાં વારંવાર બેદરકારીના કિસ્સાઓ જણાય રહ્યા છે.ત્યારે તાજેતરમાં એક વિચિત્ર બનાવ બન્યો હોવાની ચર્ચા છે.ચર્ચા એવી છે કે જેમાં દર્દીનું કોઈક કારણોસર...
અંકલેશ્વરના ચૌટાનાકા થી જતા નોબારીયા સ્કૃલના રસ્તા પાસે વરસાદીકાસના અને વિકાસના કામોનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલ તેમજ વોર્ડના સભ્યો ઉપસ્થિત...
ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકદરબારનું આયોજન થાય છે તેવીજ રીતે રાજપારડી ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું .જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા...
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા-સુલતાનપુરા ગ્રુપ પંચાયતની રીતિ-નીતિ જુદી છે.આ ગ્રુપ પંચાયતના કર્તા-હર્તાઓ રાજા રજવાડા અને જાગીરદાર હોય તેમ પંચાયતની જમીન માફિયાની જેમ હડપ કરી રહ્યા છે.સિલસિલાબંધ...
ગુજરાતના ન્યાયાલય તેમજ ભરૂચ ન્યાયાલયના સહયોગથી તારીખ ૯-૩-૨૦૧૯ના શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં દીવાની,ફોજદારી કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર અને DGVCL વગેરેના પ્રિ-લીટીગેશનના...
અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ ચરમ સીમા પર છે જેથી રહીશોમાં તસ્કરોનો ભય વ્યાપી ગયો છે.ગડખોલ વિસ્તારમાં ગ્રામ પંચાયતની આજુબાજુ ચોરીના બનાવો બન્યા હતા ત્યારે માત્ર...
દર વર્ષે સરકાર દ્વારા દેશભરમાં પોલીયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે ત્યારે ૧૦મી માર્ચના રોજ પોલીયો રવિવાર નિમિત્તે અંકલેશ્વર ખાતે આજરોજ રોટરી ક્લબ ઓફ...