દિનેશભાઇ અડવાણી ચૈત્ર સુદ પૂનમ શુક્રવાર તારીખ ૧૯-૦૪-૧૯ ના રોજ હનુમાન જયંતિ હોવાના પગલે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હનુમાન જયંતિના પાવન પ્રસંગે ભરૂચના...
વિશાલ મિસ્ત્રી,રાજપીપળા ભરૂચ લોકસભા વિસ્તાર કોંગ્રેસના દિગગજ નેતા એહમદ પટેલનો વિસ્તાર છે.આ બેઠક છેલ્લી 7 ટર્મથી કોંગ્રેસ જીતતુ નથી જેથી એહમદ પટેલ માટે આ વખતે...
અહેવાલ- ઇમરાન ઐયુબ મોદી- પાલેજ કોંગ્રેસ અધ્યકક્ષા સોનિયા ગાંધી ના રાજકીય સલાહકાર અહમદ પટેલે વલણ ખાતે આયોજિત જાહેર સભા ભાજપ અને પી.એમ મોદી ઉપર પ્રહાર...
દિનેશભાઇ અડવાણી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચ એલ.સી.બી એ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના અમૃતપુરા ગામમાં અરવિંદભાઈ વસાવાને ત્યાં વેચાણ અર્થે વિદેશી...
વિનોદભાઇ પટેલ અંકલેશ્વર શહેરમાં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ વાલિયા તાલુકાના એક આરોપીની શહેર પોલીસે અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લાના કેરીના વેપારીઓને આ વર્ષે પણ કેરીના ધંધામાં જંગી આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે .ગતરોજ તારીખ ૧૬મી એપ્રિલ સુધી બધું...
વિનોદભાઈ પટેલ હાલ દિન-પ્રતિદિન ભરૂચ અંકલેશ્વર મા ટ્રેનની અડફેટમાં મૃત્યુ પામવાના બનાવો ખૂબ માત્રામાં વધી રહ્યા છે જેમાં બેથી ત્રણ દિવસ પહેલા અંકલેશ્વરમાં એક જ...