વિનોદભાઇ પટેલ અંકલેશ્વર રાજ્પીપળા રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઇજાઓના પગલે એક ૪૦ વર્ષીય ઇસમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.બનાવ અંગે જી.આઇ.ડી.સી...
દિનેશભાઇ અડવાણી ૨૨-ભરૂચ લોકસભા બેઠક ના પ્રચારના પડઘમ શાંત થવાના આરે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભરૂચ સંસદીય મત વિસ્તારમાં છેલ્લી ઉતેજના સભર વાતાવરણ કેવું...
પંચમહાલ રાજુ સોલંકી પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના રડીયાતા ગામની સીમમા રીંછ ઘુસી આવતા ગામમા દોડધામ મચી ગઈ હતી.ત્યારબાદ વનવિભાગ દ્વારા તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં...
|| શ્રી હનુમાન જયંતિ || હિન્દુ ધર્મમાં શ્રી હનુમાન અદ્વિતીય અને વિલક્ષણ ગુણોવાળા દેવતા માનવામાં આવે છે. શ્રી હનુમાનનું ચરિત્ર બધા ગુણોથી સમ્પન્ન છે. હનુમાનજી...
દિનેશભાઇ અડવાણી ગેરવહીવટ અને તાનાશાહીને લઇ ભરૂચ હોમગાર્ડ યુનિટના અધિકારીઓ ચર્ચાની એરણે રહે છે. તાજેતરમાં હોમગાર્ડ અધિકારીઓની મનમાની અને બદલાની ભાવનાનો વધુ એક કિસ્સો બહાર...
દિનેશભાઇ અડવાણી હિંદૂ પંચાગ અનુસાર આ વખતે કેસરીનંદન ભગવાન હનુમાનજીનો જન્મોત્સવ 19 એપ્રિલ, 2019 અને શુક્રવારે મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસની ખાસ વાત એ...
દિનેશભાઇ અડવાણી ઘણી સ્કૂલો તથા સંસ્થાઓ દ્વારા વિવિધ સ્કૂલોમાં બાળકો માટે હેલ્થ ચેકઅપના કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ તેમના વાલિયો કે જેઓ ઘરની જવાબદારી સંભાળી...