તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોની ભીડ : ‘ઓમ નમઃ શિવાય’ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું; શ્રાવણ માસ દરમિયાન ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ ઉમટશે
ભરૂચ: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલા ઐતિહાસિક શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોની ભીડ જોવા મળી...
