વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચમાં ભવ્ય રેલી, વોર્ડ-2માં પાણીની બોટલોનું વિતરણ : આદિવાસી ભાઈ-બહેનો માટે કાઉન્સિલરો દ્વારા સેવાકાર્ય; ભાઈચારો અને માનવતાનો સંદેશ અપાયો
ભરૂચ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ...
