અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ સામે આવી હતી જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ...
ભરૂચમાં વસતા જૈન સમાજ દ્વારા આજરોજ પાર્વધીરાજ પર્યુષણના પર્વની ઉજવણી કરવામા આવી હતી.એક તરફ ગણપતિ બાપ્પા મોરિયાની ગુંજ હતી તો બીજી તરફ જૈન સમાજનું પર્યુષણ...
ભરૂચના પાલેજ જીઆઇડીસી સ્થિત સેન્ટ્રો એન્જિનિયરિંગ કંપનીમાંથી અત્યંત ઝેરી રસેલ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી પાલેજ જીઆઇડીસી સ્થિત સેન્ટ્રો એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના કમ્પાઉન્ડમાં...
અમદાવાદ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો ભરૂચ ગુજરાત સરકાર –AMA સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA) ના સહયોગથી...
ભરૂચ જિલ્લામાં ગણેશ મંડળો શ્રીજી સ્થાપનાને આખરી ઓપ આપવામાં જોતરાયાં જિલ્લામાં ૧ હજારથી વધુ નાના-મોટા પંડાલમાં અવનવા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થશે । ભરૂચ । ભરૂચ...