અંકલેશ્વર મામલતદાર કચેરી માં જીએસટી વિભાગે સીઝ કરેલ ટ્રક માંથી સીસું ચોરાયું હતું. એલસીબી પોલીસ ની અંકલેશ્વર ટીમ એ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના...
ભરૂચ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી, ભરૂચ દ્વારા નર્મદા નદીને પ્રદુષણ મુક્ત રાખી આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણનો વારસો આપવા જાહેર જનતાને અપીલ પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓનો...
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના શાળા બંધ થયા બાદ એક કલાક પછી બની...
અંકલેશ્વર વાલિયા તાલુકામાં અવાવરું જગ્યા પર હેઝાર્ડ વેસ્ટ (અપાયોજનક કચરો) ખાલી કરવાના મામલા અગાઉ પણ સામે આવ્યા છે. હવે, ફરી એકવાર વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં...
ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોય તેમના હક અધિકારોથી વંચિત રાખવામાં આવતા હોય સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા આમોદમાં બહુચરાજી મંદિરથી નગરપાલિકા કચેરી...
ભરૂચ જિલ્લામાં 108 હાંસોટ એમ્બ્યુલન્સમાં મોટિયેદ ગામ પાસેનો રોડ પર તારીખ 19/08/2025 ના સવારે આશરે 09:45 વાગે અકસ્માતનો કેસ મળ્યો હતો. જેમાં હાંસોટ 108 ના...
ભરૂચ. કાવી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કનગામ ગામે પ્રાથમિક શાળાની પાછળના ભાગે ખુલ્લામાં કેટલાંક શખ્સોએ ટોળું...
ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 25 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 5 કુંડમાં શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.આ...