અંકલેશ્વરથી ઝધડીયા તરફ જતાં રસ્તા પર સતત વાહન વ્યવહાર રહેતો હોય છે. પોલીસતંત્ર હપ્તા ઉધરાવવામાંથી ઊંચી આવતી નથી તેથી વારંવાર વાહન અકસ્માતના બનાવો બની રહ્યા...
ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખાણ ખનિજ વિભાગ અને નાયબ કલેકટર ઝઘડિયા દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જુની તરસાલી ગામે ગેરકાયદે...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનું રાજપારડી નગર જિલ્લાનું મહત્વનું વેપારી મથક છે. આ નગર ઝઘડીયા તાલુકાના અસંખ્ય ગામો સાથે ધંધાકીય સંબંધોથી સંકળાયેલું છે. આસપાસના ગામોની જનતા...
ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને કલેકટર ભરૂચ મારફત રતનપૂરના રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે બાવાગોરની દરગાહ હિંદુ મુસ્લિમ લોકોની એકતા અને શ્રદ્ધાનું...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના તરસાલી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી શાખા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગામમાં વિવિધ...
બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ આરતી કેમિકલ કંપનીમાં આજે બપોરે અચાનક કંપનીમાં ગેસ લીકેજ થતા કામદારોમાં નાસભાગ મચી...