ભરૂચ જીલ્લામાં વન વિભાગ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ અવારનવાર હિંસક પ્રાણીઓ જણાતા ભયનો માહોલ ફેલાય ગયો છે. નર્મદા નદીમાં અવારનવાર મગરનાં ઉપદ્રવ બાદ હવે ઝધડીયા...
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના કાલીયાપુરા વિસ્તારમાં આવેલા એક મકાનના વાડામાંથી અંદાજે ૪ ફુટ લંબાઇનો ધામણ પ્રજાતિનો બિનઝેરી સર્પ પકડાયો હતો. રાજપારડી વિસ્તારમાં પાછલા...
નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદામાં પુરની સ્થિતિ સર્જાવા પામી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં મોટા પાયે પૂરના પાણી ભરાયા...
નર્મદા નદીમાં પ્રચંડ પૂર આવતા સમગ્ર ભરૂચ જીલ્લામાં પૂરની તબાહી જણાય રહી છે. ત્યારે ઝધડીયા તાલુકાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતા માર્ગ પર પૂરનું પાણી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં એક બાઈક ચાલકે બ્રેક મારતા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઇ હતી. જેમાં બાઇક સવારો હવામાં ફંગોળાઇ જતાં તેમને...
ઝધડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવા વારંવાર પત્ર લખી ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચાર અંગેની વિગતોનો પર્દાફાશ કરે છે ત્યારે હાલ તેમણે આદિજાતિ વિભાગ દ્વારા ગુજરાત પેટર્ન યોજના હેઠળ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરખરદા ગામે રહેતા તુલસીભાઈ મૂળજીભાઈ વસાવા ખેતી તથા મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. ૨૨.૮.૨૦ ના રોજ તુલસીભાઈ...