ઝધડિયા તાલુકાના રાજપારડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી લઇ બે ચોરીનો ભેદ ઉકેલી નાંખી પચાસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અંકલેશ્વરમાં ડીવાયએસપી એમ.પી ભોજાણીના માર્ગદર્શન હેઠળ રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ જાદવ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈને બાતમી મળી હતી કે...
