ઝધડીયા : ટોઠીદરા ગામે રેતીની ટ્રકોથી ખેતીને થતું નુકશાન અટકાવવા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી.
ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના ભાલોદ પંથકમાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ થઇ રહેલા રેત ખનનથી વારંવાર વિવાદો ઉભા થતાં હોવાની ચર્ચાઓ ઉઠવા...
