ભરૂચમાં ૨૧મીએ તાલુકા અને ૨૮મીએ જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે : અરજદારોને ૧૦મી સુધીમાં અરજી કરવાની અપીલ
કલેક્ટર વાગરા ખાતે અને જિલ્લા વિકાસ અધિકારી વાલીયા ખાતે લોકપ્રશ્નો સાંભળશે ભરૂચ. ભરૂચ જિલ્લાના જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ લોકસુખાકારી...
