ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શ્રી જલારામ બાપા મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું....
આમોદના માંડવા ફળિયામાં સરદાર પટેલ આવાસ યોજના હેઠળ ફાળવાયેલા મકાનોને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. આ...
ભરૂચ : શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી કવિતાધામ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા સ્ટ્રીટ ડોગ્સ માટે હડકવા વિરોધી રસીકરણ અભિયાન યોજાયું...
ભરૂચ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) વિતરણ કરવાની વિશેષ પહેલ...
ભરૂચ : ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક...