દેરોલ ગામે ધાર્મિક ભાવનાનો ઉમળકો: 800 લોકોનો મહાભંડારો યોજાયો
ભરૂચ તાલુકાના દેરોલ ગામે આવેલ ચુડેલ માસી અને ભુમમામાનાના મંદિરે વિશેષ ધાર્મિક પ્રસંગે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ગામ તેમજ આજુબાજુના...
Featured posts
