ભરૂચ – પાલેજ રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા હિંગલ્લા ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કપાસ ભરીને જઈ રહેલો ટેમ્પો કોઈ કારણોસર પલ્ટી...
કપડવંજની તોરણા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ૨૪ મો બાળ વિજ્ઞાન મેળો યોજાયો હતો. આ મેળામાં વિભાગ-૫ માં નવાબોભા પ્રાથમિક શાળાના પરમાર દક્ષાબેન લાલસિંહ, ચૌહાણ વિલાસબેન...
વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ નવરાત્રી સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજનમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં આપણી સંસ્કૃતિ વિશે જાગૃતા જાળવવાનો હતો. દેવી દુર્ગા શક્તિ- સ્ત્રીની...
રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. સ્વચ્છતા હી...
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા...
પ્રતિ વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ માહિતી ખાતા દ્વારા ગુજરાત દિપોત્સવી અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પ્રતિ વર્ષે સાહિત્યકારો અને વાંચકોમાં ગુજરાત દિપોત્સવી અંકની...
આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાહેબ તથા અંકલેશ્વર એ ડિવિઝન પીઆઇ વાળા સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર...
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરના પટાંગણમાં હોમ હવન પૂજા અર્ચનાનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. વાંકલ સિંધવાઇ માતાજીના મંદિરે હોમ હવન કરવામાં આવ્યો...
ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે આર્થિક સહાય ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જે અન્વયે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના લાગુ કરવામાં આવી...