ભરૂચ : ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો, રહેણાંક સોસાયટીઓ, વેપારી સંસ્થાઓ, ઉદ્યોગો, સંસ્થાઓ અને ખાનગી એજન્સીઓને ગટર વ્યવસ્થા તથા મેન્યુઅલ સ્કેવેન્જિંગ અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ...
ભરૂચ: ગણપતિ મહોત્સવ દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને વિશ્વામિત્રીથી રત્નાગિરી વચ્ચે વિશેષ ભાડા પર ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો...
ભરૂચ: ભરૂચ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું...
વાગરા: વાગરા તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈને તાલુકા વહીવટી તંત્ર સમક્ષ આક્રમક રજૂઆત કરવામાં આવી હતી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલની આગેવાની...
આમોદ: આમોદ–માતર એક્સપ્રેસ હાઈવે પર ટોલ નાકા નજીક ટ્રકચાલકને અકસ્માત નડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ ટ્રકચાલકનું ટ્રક પરનું નિયંત્રણ કોઈ કારણસર...
ભરૂચ: આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની ધરતી પર દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો અદભુત નજારો જોવા...
ભરૂચ: ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો દેશની સ્વતંત્રતા, એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોનું સર્વોચ્ચ પ્રતીક છે. તિરંગાની આન, બાન અને શાન જળવાઈ રહે તે માટે ભારત...