ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો માટે નવો સૂર્યોદય: ૧૦,૭૩૫ થી વધુ ખેડૂતોને તાલીમ આપી સજ્જ કરાયા
ભરૂચ ભરૂચ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ વાળવા માટે એક ભગીરથ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શિયાળુ પાકોમાં ‘ઝેરમુક્ત ખેતી’ના સંકલ્પ...
