ભરૂચમાં 4 સપ્ટેમ્બરે માલધારી સમાજ અને ગરુડ સેના દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ : વડદલા ખાતે યોજાયેલી બેઠકમાં કાર્યક્રમને આખરી ઓપ અપાયો, તુલસીધામથી ઝાડેશ્વર બસ સ્ટેશન સુધી નીકળશે ભવ્ય શોભાયાત્રા
ભરૂચ: સમસ્ત માલધારી સમાજ અને ગરુડ સેના દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં...
