નેત્રંગના રૂપઘાટ ગામે એન્થ્રોપોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનો સર્વે, જનજાતિ સમુદાયના જીવન અને આરોગ્યનો થશે વૈજ્ઞાનિક અભ્યાસ
ભરૂચ: ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત અગ્રણી સંસ્થા એન્થ્રોપોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (Anthropological Survey of India) ની સંશોધક ટીમે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના...
