ભરૂચમાં ભવ્ય સમરસ કળશ કાવડયાત્રાનો પ્રારંભ : ડભોયાવાડના પ્રગટેશ્વર મહાદેવથી કાવડયાત્રા કાવી-કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ તરફ રવાના
ભરૂચ: ભરૂચ જિલ્લામાં હિન્દૂ ધર્મસેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશક્ત ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે શનિવાર, તા. 29મીના રોજ ભવ્ય...
