પતિના પગારનો નિશ્ચિત હિસ્સો જ પત્નીને ભરણપોષણ તરીકે આપવો ફરજિયાત નથી: અલ્હાબાદ હાઈકોર્ટ ::છૂટાછેડા બાદ પણ નિર્ધારિત શરતો હેઠળ પત્નીનો ભરણપોષણનો અધિકાર યથાવત, રૂ.12 હજારનું માસિક ભથ્થું વધારી રૂ.20 હજાર કરાયું
અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણ સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે છૂટાછેડા લીધેલા પતિના પગારનો કોઈ નિશ્ચિત હિસ્સો જ પત્નીને ભરણપોષણ તરીકે ચૂકવવો ફરજિયાત...
