ભરૂચમાં આદિજાતિ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ‘પેન્ડિંગ’! :વેરિફિકેશન-મંજૂરી છતાં 2025-26ની શિષ્યવૃત્તિ ખાતામાં ન આવતા વિદ્યાર્થીઓની ચિંતા, વહેલી તકે ચુકવણીની માંગ
ભરૂચ: ભરૂચ જિલ્લાની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓની વર્ષ 2025-26ની શિષ્યવૃત્તિની રકમ હજુ સુધી ખાતામાં જમા ન થતાં વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ છે....
