પાકિસ્તાની ઉચ્ચાયુક્તની વાતથી અમારે કાંઈ લેવા દેવા નથી:મુક્તાનંદ સ્વામી : પાકિસ્તાના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસીતના ભરૂચના જામા મસ્જીદને લઈને નિવેદનથી વિવાદ
।ભરૂચ । નવી દિલ્હીમાં હાઈ કમિશ્નર રહી ચુકેલાં પાકિસ્તાનના અબ્દુલ બાસીતે ૧૯૯૧ના કાનૂનનો હવાલો આપી મંદિરોને તોડી બનાવેલી મસ્જિદો પર હિન્દુઓએ હક્ક ન માંગવો...
