ભરૂચમાં રોહિત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન : સંત શરોમી રૈદાસ એન્ડ યુગાવતાર ડો. આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા સન્માન સમારંભ યોજાયો
ભરૂચ: ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી ક્લબ પાછળ આવેલી સચ્ચિદાનંદ વિદ્યાલય (રોહિત સમાજની વાડી) ખાતે રવિવારે સંત શરોમી રૈદાસ એન્ડ યુગાવતાર ડો. આંબેડકર રાષ્ટ્રીય...
