ભરૂચમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
ભરૂચ. ભારતના બંધારણના શિલ્પી ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો...
