ભરૂચ રેલવે સ્ટેશન પર સ્વચ્છતાનો સંકલ્પ, 9 સપ્ટેમ્બર સુધી વિશેષ અભિયાન : રેલકર્મીઓ, RPF-GRP, મુસાફરો, વેન્ડરો અને સફાઈ કર્મચારીઓએ લીધી સ્વચ્છતાની શપથ
ભરૂચ: સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા 29 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2026 સુધી વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ...
