વાંકલ: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના વિવિધ ગામોના 11 આદિવાસીઓએ ક્રિશ્ચિયન ધર્મનો ત્યાગ કરીને ફરી સનાતન ધર્મ અપનાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત...
ભરૂચ : ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં કરાયેલી કાર્યવાહી બાદ હવે તપાસના તાર ભરૂચ સુધી પહોંચ્યા છે. ATSની...
ભરૂચ: ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભા હવે નવા વિવાદમાં સપડાઈ છે. વિપક્ષી સભ્યોએ પાલિકાના સેક્રેટરીને લેખિત આવેદનપત્ર પાઠવી સામાન્ય સભાની સમગ્ર...
ભરૂચ: ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત અગ્રણી સંસ્થા એન્થ્રોપોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (Anthropological Survey of India) ની સંશોધક ટીમે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના...
ભરૂચ: ભરૂચ જિલ્લાના એક ગામમાં નશાની હાલતમાં પત્ની સાથે મારઝૂડ, ધમકીઓ અને માનસિક ત્રાસ ગુજારતા પતિને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે અસરકારક કાઉન્સેલિંગ આપી...
અંકલેશ્વર GIDC વિસ્તારમાં સ્કૂલમાં થયેલા સામાન્ય ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં ધોળા દિવસે બે વિદ્યાર્થિની બહેનો પર જાહેર રસ્તા પર હુમલો કરવામાં આવ્યો...