પાણી અછતગ્રસ્ત વિસ્તારો માટે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજના: ખેત તલાવડીમાં મફત જીઓમેમ્બ્રેન સુવિધા
ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પાણીની અછત ધરાવતા વિસ્તારોના ખેડૂતો માટે મહત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના...
