આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમને પણ પણ તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો...
હાલ દેશભરમા આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા અભિયાન કાર્યક્રમમા શાળા કોલેજોમા પણ દેશભક્તિનો માહોલ રચાયો છે. જેમાં એન બારોટ વિદ્યાલય ડેડીયાપાડા પણ જોડાઈ છે. ડેડીયાપાડા...