ભારતના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે આગામી તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨૩ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ દ્વારા સૌ...
મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સારા વરસાદ બાદ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદી માહોલ બાદ તમામ ડેમ છલોછલ થયા છે,ત્યારે નર્મદા જિલ્લા...
નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે.અને નર્મદા જિલ્લામાં આદિવાસીઓની મોટી વસ્તી છે. ત્યારે આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોઈ આજે નર્મદાના પાંચેય તાલુકામાં આદિવાસી દિવસની...
પ્રકૃતિ પરિચય અને વન સુરક્ષા અંગે જાગૃતતા આવે તે હેતુથી ગુજરાત રાજ્યનાં નર્મદા જીલ્લાનાં ડેડિયાપાડા વિસ્તારમાં આવેલ શુલપાણેશ્વર અભ્યારણ્યમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ...
દેડીયાપાડાથી સાગબારા તરફ જતા હાઇવે રોડની બાજુમાં એક ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં મેડીયાસાગ હાઇવે પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માતમાં એકનું...
દેશની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ને અનુલક્ષીને દેશભરમાં કેટલાંય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન...
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરી રહ્યો છે. જેને અનુલક્ષીને મહિલા-બાળકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો, વડિલો,...
તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે ખેડૂતો માટે તાલીમ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં ગુજરાત...