જુના તવરા ગામે નશામુક્ત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો : બ્રહ્માકુમારીઝ ગીતા પાઠશાળા ખાતે મોટી સંખ્યામાં લોકોએ નશામુક્તિની પ્રતિજ્ઞા લીધી
ભરૂચ : ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલી બ્રહ્માકુમારીઝ ગીતા પાઠશાળા ખાતે નશામુક્ત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારીઝ સંસ્થા અને ભારત સરકારના...
