ખોપીમાં 24 દિવસનો ખેડૂત આક્રોશ થંભ્યો, મંત્રીઓએ પારણા કરાવ્યાં : જંગલ જમીન મુદ્દે સરકારના આશ્વાસન બાદ ધરણાનો અંત; હવે 3થી 4 મહિનામાં વચન પૂરું કરવાની સરકાર સામે કસોટી
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીનના પ્રશ્ને છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા આદિવાસી ખેડૂતોના ધરણાનો આખરે અંત આવ્યો છે. રાજ્યના વન મંત્રી...
