ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં માછલીઓના મોત : છેલ્લાં 10 વર્ષ ઉપરાંતથી પાલિકા તળાવનું નવિનીકરણ નથી કરી શકી
સવારમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળતા લોકોમાં હડકંપ નગરપાલિકાએ પાણીના નમૂનાઓ તપાસ માટે મોકલ્યા, કારણ અંગે અટકળો તેજ ભરૂચ : ભરૂચ શહેરના ઐતિહાસિક...
