(વિજયસિંહ સોલંકી,ગોધરા) ગોધરા, પંચમહાલ જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાએ જિલ્લાના જુદા જુદા તાલુકા મથકોના વિસ્તારો માટે કેરોસીનના જથ્થાબંધ અને છુટક વેચાણના ભાવો તા. ૧૬ મી...
ગોલ્ડન બ્રિજ ની સમાંતર ચાલતા નવા બ્રિજ ના કામગીરી ને અનુલક્ષી તંત્ર દ્વારા અગાઉ જાહેરનામું બહાર પાડ્યું હતું અને જાહેરનામા માં જણાવ્યા મુજબ ગોલ્ડન બ્રિજ...
તા.૨૫-૦૩-૨૦૧૮ ના રોજ રાત્રીના ૯ વાગ્યે આશ્રય સોસાયટીના એક યુવકનું ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસના સુત્રો નાં જણાવ્યા અનુસાર આશ્રય સોસાયટી...
પુના જોધપુર એક્સપ્રેસ જ્યારે ૨૬-૦૩-૨૦૧૮ નાં રોજ ભરૂચ રેલ્વે સ્ટેશન તરફ આવી રહી હતી ત્યારે આ ટ્રેનમા મુસાફરી કરતા એક વ્યક્તીને મરસકાના સમયે છાતીમાં દુ:ખાવો...
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા:) નર્મદા જિલ્લામાં 139 જેટલા કનેક્ટિવિટી વગરના ગામોને શેડો એરિયા તરીકે જાહેર કરાયા છે.આ નોન-કનેક્ટિવિટી નર્મદા જિલ્લાના વિકાસ માટે આડસ રૂપ છે.ત્યારે જિલ્લા પોલીસ...