ભરુચમાં બ્રહ્માકુમારીઝની “ઈકો કેર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ” જાગૃતિ યાત્રાનું ભવ્ય સ્વાગત : પર્યાવરણ સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જનજાગૃતિનો સંદેશ અપાયો
ભરુચના ઝાડેશ્વર સ્થિત અનુભૂતિધામ સેવાકેન્દ્ર ખાતે ગુરુવારે બ્રહ્માકુમારીઝ, માઉન્ટ આબુની સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ વિંગ દ્વારા આયોજિત “નેશનલ કેમ્પેઇન ઑન ઈકો કેર એન્ડ ડિઝાસ્ટર...
