ભરૂચ જિલ્લાની ન્યાયાલયોમાં 20,549 કેસોનો કાયમી નિકાલ, ₹22.33 કરોડનું સમાધાન : 10 વર્ષથી વધુ સમયથી પડતર ત્રણ કેસોનો પણ સમાધાનથી અંત
ભરૂચ: વર્ષ 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલત શનિવારે ભરૂચ જિલ્લાની વિવિધ ન્યાયાલયોમાં યોજાઈ હતી. લોક અદાલતમાં કુલ 20,549 કેસોનો કાયમી નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે
