નર્મદા જિલ્લા સેસન્સ કોર્ટમાં ચાલતા ગંભીર હત્યા કેસમાં સેસન્સ જજશ્રી આર. ટી. પંચાલ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. સરકારી વકીલ વંદના ભટ્ટની મજબૂત અને
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ભરૂચ એકમ દ્વારા “ભારતીય સાહિત્યમાં મૉં નર્મદા” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન તા. 25 માર્ચ 2026ના રોજ તપોવન સંસ્કાર
ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારે ગુડ ફ્રાયડેનો તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે શહેર તેમજ જિલ્લાના વિવિધ ચર્ચોમાં વિશેષ
ભરૂચ. ભરૂચ શહેરના ઐતિહાસિક ભીડ ભંજન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ગુરુવારે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવસભર ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવનો માહોલ
ભરૂચ જિલ્લામાં મહિલાઓને કૌશલ્ય વિકાસ અને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા બાગાયત ખાતા દ્વારા વર્ષ 2026-27 માટે ‘કેનીંગ અને કિચન ગાર્ડન યોજના’ જાહેર કરવામાં આવી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ટીમ્બરવા ગામમાં તળાવને અતિશય ઊંડું ખોદવાના કારણે પાણીની સમસ્યા ઉભી થતા ગ્રામજનોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી