ધોધમાર વરસાદથી ધાણીકુટ ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર : નેત્રંગ-વાલિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ; નદી-નાળાઓમાં નવા નીરની આવક વધતાં તંત્રે સાવચેતી રાખવા અપીલ
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદે નેત્રંગ અને વાલિયા તાલુકામાં જનજીવનને અસર પહોંચાડી છે. સતત વરસાદના કારણે અનેક નદી-નાળાઓમાં નવા...
